રાજ્ય પ્રધાન કુંવરજી બાવળીયાએ વીંછીયામાં મતદાન કર્યું
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10808903-thumbnail-3x2-11.jpg)
રાજકોટઃ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યં છે ત્યારે રાજ્ય પ્રધાન કુંવરજી બાવળિયાએ વિંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર-2 ખાતે સવારે 7 કલાકે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે તેમણે મતદાન કર્યું હતુ. આ તકે તેઓએ લોકોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.
Last Updated : Feb 28, 2021, 12:25 PM IST