આજનો સુવિચાર
પોતાના લક્ષ્યોમાં સફળ થવા માટે, તમારે માત્રને માત્ર તેના માટે જ સમર્પિત રહેવું જોઈએ. - એપીજે અબ્દુલ કલામ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ

અન્ય ટોપ ન્યૂઝ

રાજ્ય

સુરત સિવિલ હોસ્પિટલ ડૉક્ટર આપઘાત કેસ: 4 રેસિડેન્ટ ડૉક્ટર સસ્પેન્ડ, 4 ફેકલ્ટીને નોટિસ; રેગિંગના આક્ષેપ

સુરતમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબે પીજી હોસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.

August 10, 2026 at 12:00 PM IST

આજનો સુવિચાર

પોતાના લક્ષ્યોમાં સફળ થવા માટે, તમારે માત્રને માત્ર તેના માટે જ સમર્પિત રહેવું જોઈએ.

એપીજે અબ્દુલ કલામ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ

લેટેસ્ટ /તાજા