અરવલ્લીમાં કમોસમી વરસાદથી ધરતીનો તાત ચિંતામાં

By

Published : Oct 29, 2019, 6:57 PM IST

thumbnail

અરવલ્લીઃ છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળતા મંગળવારે બપોર બાદ અરવલ્લીના મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં સતત એક કલાક સુધી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ નહીં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે મગફળીના પાકને નુકસાન થવાની ભીંતિએ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.