વીજળી વિભાગની બેદરકારીના લીધે ઢેલને કરંટ લાગવાથી મોત નિપજ્યું

By

Published : Jul 21, 2019, 9:41 PM IST

Updated : Jul 21, 2019, 11:31 PM IST

thumbnail

વડોદરા : શહેરના છાણી વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિકલ ડી.પી પર કરંટ લાગતાં ઢેલનું મોત નીપજ્યું હતું. શહેરના છાણી વિસ્તારમાં એક ઝાડ પર મોર અને ઢેલનો કાયમી વસવાટ હતો. જ્યાં વીજળ વિભાગની બેદરકારીના લીધે ઢેલને કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. જોકે ઝાડ પરથી ઉડીને જ્યારે તે ઈલેક્ટ્રિકલ ડી.પી પર બેઠી ત્યારે ઢેલને કરંટ લાગતા ઢેલ ડીપી પોલ પરથી નીચે પટકાઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. જોકે સ્થાનિક રહીશો દ્વારા સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Last Updated : Jul 21, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.