હૈદરાબાદ: મક્કા મસ્જિદમાં પ્રથમ વખત નહીં કરવામાં આવે તારાવીહનું આયોજન

By

Published : Apr 26, 2020, 10:21 AM IST

thumbnail

હૈદરાબાદ: કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેલંગાણાના હૈદરાબાદની મક્કા મસ્જિદમાં આ વખતે તરાવીહ યોજાશે નહીં. લગભગ 450 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે મક્કા મસ્જિદમાં રમઝાન દરમિયાન તારાવીહનું આયોજન કરવામાં આવી રહ્યું નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.