ધોરાજીના શહેરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ

By

Published : Jun 24, 2020, 5:22 PM IST

thumbnail

રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરના કૈલાશનગર પાછળના વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી હતી. કૈલાશ નગર પાછળના વિસ્તારમાં ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરાઇ છે. તેમાં પણ આજે બુધવારના પાણી વિતરણ કરવામાં આવ્યુ હતું અને એ જ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઈન ભંગાણ થતા ઘણા ઘરો પાણી વગરના રહ્યા હતા. એ સમયે સ્થાનિક લોકોએ જ્યાં પાઇપલાઈનમાં ભંગાણ થયું હતું ત્યાંથી પાણી ભરવા મજબૂર થયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.