ભીમ અગિયારસના શુભ દિવસે ગોંડલ પંથકમાં શુકનનો વરસાદ

By

Published : Jun 2, 2020, 7:34 PM IST

thumbnail

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં મંગળવાર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ અમીવર્ષા કરી હતી. ગોંડલ પંથકમાં દિવસ દરમિયાન ગરમી બાદ સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જે બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ભીમ અગિયારસના શુકનરૂપે અમીના છાંટણા વરસાવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.