સંભવિત વાવાઝોડાને લઈને અમરેલીના 23 ગામોમાં એલર્ટઃ કલેક્ટર

By

Published : Jun 1, 2020, 7:48 PM IST

thumbnail

અમરેલીઃ સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ NDRFની એક ટીમ પણ મોડી રાત સુધીમાં જાફરાબાદ તૈનાત કરવામાં આવશે. 3 જુને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે, ત્યારે રાજુલા-જાફરાબાદ વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારના સરકારી કર્મચારીઓને હાજર રહેવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.