વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 230 કરોડના વિકાસના વિવિધ કામોનું ઈ-ખાત મૂર્હુત અને લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નરેન્દ્રમોદીનો યુગ ઈમાનદારીનો યુગ છે એટલે વિકાસ થઈ રહ્યો છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સામે અભૂતપૂર્વ લડત આપવાની સાથે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં રૂપિયા 11,000 કરોડના વિકાસ કામો પુર્ણ કરવામાં આવ્યાં છે. વડોદરા શહેરને રૂપિયા 400 કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ કોંગ્રેસના ઈશારે કરામત કરવાની બંધ કરે: યોગેશ પટેલ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 230 કરોડના વિકાસના વિવિધ કામોનું ઈ-ખાત મૂર્હુત અને લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. વડોદરા શહેરને રૂપિયા 400 કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે.
![વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ કોંગ્રેસના ઈશારે કરામત કરવાની બંધ કરે: યોગેશ પટેલ xzc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9121637-29-9121637-1602312306744.jpg?imwidth=3840)
વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 230 કરોડના વિકાસના વિવિધ કામોનું ઈ-ખાત મૂર્હુત અને લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નરેન્દ્રમોદીનો યુગ ઈમાનદારીનો યુગ છે એટલે વિકાસ થઈ રહ્યો છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સામે અભૂતપૂર્વ લડત આપવાની સાથે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં રૂપિયા 11,000 કરોડના વિકાસ કામો પુર્ણ કરવામાં આવ્યાં છે. વડોદરા શહેરને રૂપિયા 400 કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે.