ETV Bharat / state

ગુજરાતમાં "સૌની દિવાલ" બનાવનાર પહેલી મહાપાલિકા બની ગાંધીનગર

author img

By

Published : Dec 29, 2019, 5:17 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. મહેલોમાં રહેવાવાળાને પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની હાલત વિષે તો પૂછવું ?. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈ રહે તે માટે ગાંધીનગર મહાપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલની સ્થિતિને ધ્યાને લઇને શહેરમાં ત્રણ જગ્યાએ સૌની દિવાલ બનાવવામાં આવી છે. જ્યાં જેને જરૂર ન હોય તે વસ્તુ મૂકી શકે છે, જ્યારે જેને જરૂર છે તે લોકો અહીંથી વિનામૂલ્યે લઈ શકે છે.

ગુજરાતમાં "સૌની દિવાલ" બનાવનાર પહેલી મહાપાલિકા બનતી ગાંધીનગર
ગુજરાતમાં "સૌની દિવાલ" બનાવનાર પહેલી મહાપાલિકા બનતી ગાંધીનગર

ગાંધીનગર સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં જરૂરિયાત મંદ લોકો માટે સેવાભાવી નાગરિકો દ્વારા સૌની દિવાલના નામે એક જગ્યા ફિક્સ કરવામાં આવી હતી. સ્ટેન્ડ ઉપર જે લોકોને પોતાની પાસે રહેલા કોઈ વસ્તુની જરૂર નથી, તે લોકો ત્યાં જઈને તે વસ્તુ કોઈને કહ્યા વગર મૂકી શકે છે. જ્યારે જે લોકોને ત્યાં મૂકવામાં આવેલી ચીજ વસ્તુઓની જરૂર છે તે કોઈપણ પ્રકારની રોકટોક વગર તે જગ્યાએથી તે વસ્તુ લઈ શકે છે. સેવાભાવી લોકો દ્રારા આ પ્રકારની સૌની દિવાલ અગાઉ ગાંધીનગર શહેરનાં સેકટર 20 અને પાસે મૂકવામાં આવી છે.

ગુજરાતમાં "સૌની દિવાલ" બનાવનાર પહેલી મહાપાલિકા બની ગાંધીનગર

ગાંધીનગર મહાપાલિકા દ્વારા પ્રથમ વખત આ પ્રકારની સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે લોક ઉપયોગી થઇ શકે તે માટે ત્રણ જગ્યા ઉપર સૌની દિવાલ મૂકવામાં આવી છે. જેમાં સેક્ટર 17 માં આવેલા હનુમાનજી મંદિર, સેકટર 28માં આવેલા અંબાજી માતાના મંદિર અને સેક્ટર 29માં આવેલા જલારામ મંદિરે આ સૌની દીવાલનો આરંભ કરાયો છે. શહેરના લોકો આ સાવલી દીવાલનો બંને રીતે ઉપયોગ કરી શકે છે, જેઓને જરૂર નથી તે મૂકી શકે છે, જ્યારે જેને જરૂર છે તે લઈ શકે છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજુ પણ આ પ્રકારની સૌની દિવાલ બનાવવામાં આવશે.

Intro:હેડલાઇન) રાજ્યમાં "સૌની દિવાલ" બનાવનાર પહેલી મહા પાલિકા બનતી ગાંધીનગર

ગાંધીનગર,

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. મહેલોમાં રહેવાવાળાને પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે, ત્યારે રહ્યો છે, ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની હાલત વિષે તો પૂછવું તો તો પૂછવું જ છું ?. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈ રહે તે માટે ગાંધીનગર મહાપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલની સ્થિતિને જોતા શહેરમાં ત્રણ જગ્યાએ સૌની દિવાલ બનાવવામાં આવી છે. જ્યા જેને જરૂર ના હોય તે વસ્તુ મૂકી શકે છે, જ્યારે જેને જરૂર છે તે લોકો અહીંથી વિનામૂલ્યે લઈ શકે છે.Body:ગાંધીનગર સાહિત્ય રાજ્યના અલગ-અલગ શહેરોમાં જરૂરિયાત મંદ લોકો માટે સેવાભાવી નાગરિકો દ્વારા સૌની દિવાલના નામે એક જગ્યા ફિક્સ કરવામાં આવી હતી. સ્ટેન્ડ ઉપર જે લોકોને પોતાની પાસે રહેલા કોઈ વસ્તુની જરૂર નથી, તે લોકો ત્યાં જઈને તે વસ્તુ કોઈને કહ્યા વગર મૂકી શકે છે. જ્યારે જે લોકોને ત્યાં મૂકવામાં આવેલી ચીજ વસ્તુઓની જરૂર છે તે કોઈપણ પ્રકારની રોકટોક વગર તે જગ્યાએથી તે વસ્તુ લઈ શકે છે. સેવાભાવી લોકો દ્રારા આ પ્રકારની સૌની દિવાલ અગાઉ ગાંધીનગર શહેરનાં સેકટર 20 અને પાસે મૂકવામાં આવી છે.Conclusion:ગાંધીનગર મહાપાલિકા દ્વારા પ્રથમ વખત આ પ્રકારની સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે લોક ઉપયોગી થઇ શકે તે માટે ત્રણ જગ્યા ઉપર સૌની દિવાલ મૂકવામાં આવી છે. જેમાં સેક્ટર 17 માં આવેલા હનુમાનજી મંદિર, સેકટર 28 માં આવેલા અંબાજી માતાના મંદિર અને સેક્ટર 29 માં આવેલા જલારામ મંદિરે આ સૌની દીવાલનો આરંભ કરાયો છે. શહેરના લોકો આ સાવલી દીવાલનો દીવાલનો બંને રીતે ઉપયોગ કરી શકે છે, જેમણે જરૂર નથી તે તે મૂકી શકે છે, જ્યારે જેને જરૂર છે તે લઈ શકે છે તે લઈ શકે છે શકે છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજુ પણ આ પ્રકારની સૌની દિવાલ બનાવવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.