ETV Bharat / state

બોટાદ: ગુરુદેવ કાનજીસ્વામી 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરીયાત મંદને કીટ વિતરણ કરવામાં આવી

author img

By

Published : Apr 25, 2020, 6:10 PM IST

બોટાદ મધ્યે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ગુરુદેવ શ્રી પૂજ્ય કાનજી સ્વામીની 131મી જન્મ જયંતી નિમિત્તે 131 જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવી હતી.

etv bharat
બોટાદ: ગુરુદેવ કાનજીસ્વામી 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરીયાત મંદને કીટ વિતરણ કરવામાં આવી

બોટાદ: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા જરૂરિયાત મંદોને 131 ઘર વપરાશની ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.

etv bharat
બોટાદ: ગુરુદેવ કાનજીસ્વામી 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરીયાત મંદને કીટ વિતરણ કરવામાં આવી

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા દર વર્ષે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીની જન્મ જયંતી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી બોટાદ દિગંબર જૈન સંઘ દ્વારા કરવામાં આવે છે.

etv bharat
બોટાદ: ગુરુદેવ કાનજીસ્વામી 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરીયાત મંદને કીટ વિતરણ કરવામાં આવી

લોકડાઉનની સ્થિતિમાં બોટાદ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા આજની 131મી જન્મ જયંતી ની ઉજવણી કરવાનું મુલતવી રાખવામાં આવ્યુ હતું. પરંતુ તેના બદલે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરિયાત મંદ લોકોને 131 ઘર વપરાશની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.