ETV Bharat / state

બાળકોના મૃત્યુ બાદ CM રૂપાણીએ કહ્યું- ‘હવે એનાલીસીસ કરીશું’

author img

By

Published : Jan 5, 2020, 3:27 PM IST

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યુ. એન. મહેતા વિદ્યાર્થી ગૃહનું લોકાર્પણ થયું હતું. જેમાં જૈન સમાજના ધર્મગુરૂ તેમજ શહેરના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમને બાળકોના મૃત્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં રૂપાણીએ શું કહ્યું, જુઓ વીડિયો...

civil hospital
CM રૂપાણી

અમદાવાદમાં જ્યારે સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 75 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. કુપોષણ જન્મજાત બીમારી, અધૂરા મહિને જન્મતા બાળકોના મોતનું કારણ છે.

બાળકોના મૃત્યુ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મૌન

આ મુદ્દે વાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. ભૂલ કોની છે? એ બાબતની તપાસ ચાલુ છે. તમામ બાબતોનું ધ્યાનપૂર્વક અભ્યાસ થઇ રહ્યો છે. પરંતુ ક્યાં કોની કચાસ રહી ગઈ છે? આ અંગે વાત કરતા મુખ્ય પ્રધાન રૂપાણીએ અમે એ અંગે તપાસ કરી રહ્યા છીએ, એમ કહીને ચાલતી પકડી હતી.

Intro:અમદાવાદ:
બાઇટ: વિજય રૂપાણી(મુખપ્રધાન)

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યુ.એન.મહેતા વિદ્યાર્થી ગૃહનું લોકાર્પણ થયું હતું જેમાં જૈન સમાજના ધર્મગુરૂ તેમજ શહેરના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુમારપાળ દેસાઈ સુધીર મહેતા જીવા અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા.


Body:અમદાવાદમાં જ્યારે સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 75 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે ત્યારે કુપોષણ જન્મજાત બીમારી અધૂરા મહિને જન્મ બાળકોના મોત નું કારણ છે આ મુદ્દે વાત કરતાં શહેરના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને ભૂલ કોની છે એ બાબત ની તપાસ ચાલુ છે તમામ બાબતોનું ધ્યાન પૂર્વક અભ્યાસ થઇ રહ્યો છે.

પરંતુ ક્યાં કોની કચાસ રહી ગઈ છે એ વાત કરતાં જ સીએમ એ અમે બધું કરી રહ્યા છે કહીને ચાલતી પકડી હતી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.