ETV Bharat / bharat

ઘાસચારા કૌભાંડ મુદ્દે લાલુને તેમના જામીન વિરુદ્ધ CBIની અરજી પર નોટીસ

author img

By

Published : Feb 14, 2020, 9:45 PM IST

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ સૂર્યા કાંતની પીઠે યાદવે કેન્દ્રીય બ્યુરોની અરજી પર જવાબ માંગ્યો હતો.

SC notice to Lalu Yadav on plea challenging bail in fodder scam case
SC notice to Lalu Yadav on plea challenging bail in fodder scam case

નવી દિલ્હી: ધાસચારા કૌભાંડ સંબંધિત કેસમાં ઝારખંડ હાઈકોર્ટના નિર્ણય સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને નોટીસ ફટકારી છે.

તપાસ એજન્સીએ 12 જુલાઈ, 2019 ના હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે, લાલુ યાદવને દોષી સાબિત કરવા અને તેને સસ્પેન્ડ કરવા અને જામીન પર મુક્ત કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયનો આદેશ આપીને હાઈકોર્ટે ભૂલ કરી છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ અને ન્યાયાધીશ સૂર્યાકાંતની ખંડપીઠે કેન્દ્રીય તપાસ બ્યૂરોની અરજી પર યાદવ પર જવાબ માંગ્યો છે.

ઉચ્ચ ન્યાયાલયે દેવધર કોષાગારથી 89.27 લાખ રૂપિયાની છેતરપિંડીના મામલામાં હાઈ કોર્ટે તેમને જામીન પર છૂટા કરવાના આદેશ આપતા કહ્યું કે, તેણે સાડા ત્રણ વર્ષની સજા જેલમાં ગાળી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.