ETV Bharat / bharat

ઘાસચારા કૌભાંડ કેસઃ આજે લાલુ પ્રસાદ યાદવને કોર્ટમાં રજૂ કરાશે

author img

By

Published : Jan 16, 2020, 10:55 AM IST

રાંચી: ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને આજરોજ કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં લાલુ પ્રસાદનું 313મું નિવેદન દાખલ થશે. હાલમાં તો લાલુ પ્રસાદ યાદવ રિમ્સના પેઇંગ વોર્ડમાં એડમિટ છે, જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

ઘાસચારા કૌભાંડ મામલે આજે લાલુ પ્રસાદને કોર્ટમાં રજુ કરાશે
ઘાસચારા કૌભાંડ મામલે આજે લાલુ પ્રસાદને કોર્ટમાં રજુ કરાશે

139 કરોડ રૂપિયાના ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદને આજ રોજ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં રજૂ કરતાની સાથે આજે લાલુ પ્રસાદનું 313મું નિવેદન દાખલ થશે. હાલમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે છે. આજ રોજ સમય અનુસાર, 10 કલાકે કોર્ટમાં રજૂ કરાશે. લાલુ પ્રસાદ યાદવને રજૂ કરાતા સમયે કોર્ટ સુધી ડોક્ટરની એક ટીમ પણ સાથે ખડે પગે રહેશે.

આ સમગ્ર કેસ મામલે આજ સુધી 108 આરોપીઓના નિવેદનો નોંધાઇ ચુક્યા છે. જેના પગલે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનનું આ 313મું નિવેદન નોંધાશે. રવિવારના રોજ તત્કાલીન પશુપાલન પ્રધાન વિદ્યાસાગર નિષાદનું નિવેદન નોંધાયુ હતું.

Intro:ब्रेकिंग.....

चारा घोटाला डोरंडा कोषागार अवैध निकासी मामले में लालू प्रसाद यादव का 313 का बयान होगा दर्ज,रिम्स के पेइंग वार्ड में भर्ती चारा घाेटाला के सजायाफ्ता लालू प्रसाद को अदालत में पेशी होगी. पेशी के लिए लालू प्रसाद को पेइंग वार्ड से सुबह 10 बजे अदालत परिसर ले जाया जायेगा. उनके साथ रिम्स से न्यायालय तक ले जाने व ले आने तक चिकित्सक साथ रहेंगे. जेल अधीक्षक द्वारा पत्र भेजकर रिम्स प्रबंधन से चिकित्सक भेजने का आग्रह किया है. सूत्रों की मानें तो रिम्स प्रबंधन ने यूनिट इंचार्ज व उनका इलाज कर रहे प्रोफेसर डॉ उमेश प्रसाद जायेंगे.Body:रांचीConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.