ETV Bharat / bharat

જય કર્ણાટકના ફાઉન્ડર અને ભૂતપૂર્વ ડોનનું કેન્સરને કારણે નિધન

author img

By

Published : May 15, 2020, 11:43 AM IST

પૂર્વ અંડરવર્લ્ડ ડોન અને જય કર્ણાટકના સ્થાપક મુથપ્પા રાયનું શુક્રવાર વહેલી સવારે કેન્સરના કારણે નિધન થયું છે.

Jaya Karnataka
જય કર્ણાટક

બેંગલુરુ: પૂર્વ અંડરવર્લ્ડ ડોન અને જય કર્ણાટકના સ્થાપક મુથપ્પા રાયનું શુક્રવાર વહેલી સવારે કેન્સરના કારણે નિધન થયું છે.

લાંબા સમય સુધી કેન્સર સામે લડ્યા બાદ શુક્રવાર સવારે મુથપ્પા રાયનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, બુધવારે મુથપ્પા રાયની તબિયત બગડી હતી. મુથ્પ્પા રાયને યકૃતના કેન્સરની સારવાર દરમિયાન બ્રેઇન કેન્સર હોવાનું પણ નિદાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.