ગુજરાત

gujarat

જૌનપુરમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ, બસમાં લગાડી આગ

By

Published : Jun 18, 2022, 1:32 PM IST

જૌનપુરમાં અગ્નિપથ યોજના (agneepath yojana protest) હેઠળ સેનાની ભરતીનો વિરોધ (BUS SET ON FIRE IN JAUNPUR) કરી રહેલા પ્રદર્શનકારીઓ હિંસક થયા હતા અને રોડવેઝ બસને આગ લગાડી હતી. મુસાફરોને બસમાંથી ઉતાર્યા બાદ પ્રદર્શનકારીઓએ બસમાં તોડફોડ કરી અને બસને આગ લગાડી હતી. ચંદૌલી ડેપોની બસ લખનઉથી વારાણસી જઈ રહી હતી. બદલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂરમુકુંદ ગામમાં નિર્માણાધીન ફોર લેનનો આ મામલો છે. પ્રદર્શનકારીઓએ ઈન્સ્પેક્ટર મચલીશહરના વાહનમાં તોડફોડ કરી હતી. આ પછી ઈન્સ્પેક્ટર અને તેમની ટીમ તૂટેલા વાહન લઈને નીકળી ગયા.

ABOUT THE AUTHOR

...view details