- ભાજપ દ્વારા કેશુભાઈ પટેલના અવસાન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન
- કેશુબાપાએ ભાજપ પક્ષને આપ્યું મહત્વનું યોગદાન
- ભાજપના હોદ્દેદારો તેમજ દિગ્ગજ નેતાઓએ હાજરી આપીને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી
રાજકોટ ભાજપ દ્વારા કેશુભાઈ પટેલના નિધન નિમિતે પ્રાર્થના સભાનું કરાયું આયોજન
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા કેશુભાઈ પટેલનું તાજેતરમાં જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ત્યારે તેમના સમર્થકો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. કેશુબાપાએ ભાજપ પક્ષને મોટો કરવામાં ઘણું બધું યોગદાન આપ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન
રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા કેશુભાઈ પટેલ તાજેતરમાં જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ત્યારે તેમના સમર્થકો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. કેશુબાપાએ ભાજપ પક્ષને મોટો કરવામાં ઘણું બધું યોગદાન આપ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.