ગુજરાત

gujarat

ખેલાડીઓને ક્રિકેટમાં પરત ફરતા ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગશે : રોહિત શર્મા

By

Published : May 3, 2020, 12:14 PM IST

રોહિત શર્મા અને મોહમ્મદ શમીનું માનવું છે કે, કોરોના વાઇરસ બાદ ક્રિકેટમાં પરત ફરવા પર ખેલાડીઓને ઓછામાં ઓછા બે અઠવાડિયા થશે.

ખેલાડીઓને ક્રિકેટમાં પરત ફરતા ત્રણ અઠવાડીયા જેટલો સમય લાગશે : રોહિત શર્મા
ખેલાડીઓને ક્રિકેટમાં પરત ફરતા ત્રણ અઠવાડીયા જેટલો સમય લાગશે : રોહિત શર્મા

નવી દિલ્હી : ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા કહ્યુ કે અન્ય ખેલાડી કરતા વધુ સમયથી બ્રેક પર છીએ.

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, 'બેટિંગ કરવાનો સમય મળવો જોઇએ. મને લાગી રહ્યું છે કે, ક્રિકેટમાં પરત ફરવા પર બેથી ત્રણ અઠવાડિયાનો સમય થશે. બેટિંગમાં ધ્યાન આપવુ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details