મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે દિવાલોમાં બેનર લગાવવામાં આવ્યા હતા. બેનરોમાં કોઈ પાર્ટીનું નામ લખવામાં આવ્યું નથી, પરંતુ બેનરોમાં જણાવાયું છે કે ભારતીય સેના પાસે એર સ્ટ્રાઈકના સબુત માંગતી પાર્ટીએ આ ગામમા મત માંગવા પ્રવેશવું નહિ, આ ગામમાં સેનાનું અપમાન કરતી પાર્ટીને મત આપવામાં આવશે નહિ અને નીચે લી. રાષ્ટ્રપ્રેમી મહેન્દ્રનગર ગ્રામજનો લખવામાં આવ્યું હતું. બેનરો કોણે લગાવ્યા તે હાલ ચર્ચાનો વિષય છે. જોકે આ બેનરો જેને લાગુ પડે છે તે રાજકીય પક્ષોના પરસેવા છૂટી જશે તે નક્કી છે.
'એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારે મત માંગવા આવવું નહી’, આ ગામમાં લાગ્યા બેનર
મોરબીઃ લોકસભા ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સર્વત્ર લોકસભા ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો હોય અને મતદારો, યુવાનો પોતાના મનની વાત બેનરો લગાવીને કરતા હોય છે. જેમાં મોરબી નજીકના ગામમાં ચૂંટણી પૂર્વે બેનર લાગતા રાજકીય માહોલ ગરમાયો હતો. મહત્વનું છે કે બેનરમાં એર સ્ટ્રાઈકના સબુત માંગનાર પાર્ટીએ મત માંગવા આવવું નહિ તેવું લખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે કે નહિ તે અંગે સવાલો ઉઠાવી રાજકીય પક્ષોએ દેશની સુરક્ષાના મુદા પર પણ હલકું રાજકારણ કર્યું હોય અને હવે ચૂંટણીનો સમય છે ત્યારે લોકશાહીના રાજા એવા મતદારો પણ રાજકીય પક્ષોને તેની ભુલ સમજાવવા મેદાને પડ્યા છે જેની શરૂઆત મહેન્દ્રનગર ગ્રામજનોએ કરી હતી.
R_GJ_MRB_02_06APR_VILLAGE_ARMY_SUPORRT_BANNER_SCRIPT_AV_RAVI
Inbox | x |
| 11:59 AM (6 hours ago) | | ||
|
R_GJ_MRB_02_06APR_VILLAGE_ARMY_SUPORRT_BANNER_VIDEO_AV_RAVI
R_GJ_MRB_02_06APR_VILLAGE_ARMY_SUPORRT_BANNER_SCRIPT_AV_RAVI
મોરબીના મહેન્દ્રનગર ગામે ચુંટણી પૂર્વે બેનરો લાગતા રાજકીય ગરમાવો
સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગનાર પાર્ટીએ
મત માગવા ગામમાં ના આવવું ના લાગ્યા બેનર
લોકસભા ચુંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે જોકે સર્વત્ર લોકસભા ચુંટણીનો રંગ બરાબરનો જામ્યો છે અને મતદારો, યુવાનો પોતાના મનની વાત બેનરો લગાવીને કરતા હોય છે જેમાં મોરબી નજીકના ગામમાં ચુંટણી પૂર્વે બેનર લાગતા રાજકીય માહોલ ગરમાયો છે કારણકે બેનરમાં સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગનાર પાર્ટીએ આવવું નહિ તેવું લખવામાં આવ્યું છે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે દીવાલોમાં બેનર લગાવવામાં આવ્યા છે જે બેનરોમાં કોઈ પાર્ટીનું નામ લખવામાં આવ્યું નથી જોકે બેનરમાં જણાવ્યું છે કે ભારતીય સેના પાસે સર્જીકલ સ્ટ્રાઈકના સબુત માંગતી પાર્ટીએ આ ગામમાં મત માંગવા પ્રવેશવું નહિ આ ગામમાં સેનાનું અપમાન કરતી પાર્ટીને મત આપવામાં આવશે નહિ અને નીચે લી. રાષ્ટ્રપ્રેમી મહેન્દ્રનગર ગ્રામજનો લખવામાં આવ્યું છે બેનરો કોને લગાવ્યા તે હાલ ચર્ચાનો વિષય છે જોકે આ બેનરો જેને લાગુ પડે છે તે રાજકીય પક્ષોના પરસેવા છૂટી જશે તે નક્કી છે
ઉલ્લેખનીય છે કે સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે કે નહિ તે અંગે સવાલો ઉઠાવી રાજકીય પક્ષોએ દેશની સુરક્ષાના મુદા પર પણ હલકું રાજકારણ કર્યું હોય અને હવે ચુંટણીનો સમય છે ત્યારે લોકશાહીના રાજા એવા મતદારો પણ રાજકીય પક્ષોને તેની ઓકાત બતાવી દેવા મેદાને પડ્યા છે જેની શરૂઆત મહેન્દ્રનગર ગ્રામજનોએ કરી છે
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Conclusion: