ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના આશીર્વાદ લઈને CMO ઓફિસનો સંભાળ્યો પદભાર

author img

By

Published : Dec 13, 2022, 1:19 PM IST

ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના આશીર્વાદ લઈને CMO ઓફિસનો સંભાળ્યો પદભાર

ગુજરાતના 18માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથગ્રહણ કર્યા(Bhupendra Patel took oath as CM on Monday) બાદ આજે તેમણે કાર્યભાર સંભાળી(Bhupendra Patel takes charge of CMO office) લીધો છે. જ્યારે બાકીના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ મંગળવારના દિવસે પોતાનો કાર્યભાર સંભાળશે.

અમદાવાદ: ભુપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાત રાજ્યના 18માં મુખ્યપ્રધાન તરીકે સપથ(Bhupendra Patel took oath as CM on Monday) લીધા હતા. સપ્તાહ લીધા બાદ તરત જ કેબિનેટની બેઠક પણ મળી હતી અને પ્રધાનોને કહતાઓની ફાળવણી પણ કરાઈ હતી. મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોચ્યા હતા. તેઓએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો(Bhupendra Patel takes charge of CMO office) હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો(Bhupendra Patel takes charge of CMO office) ચાર્જ લઈ લેશે.

દાદા ભગવાનના આશીર્વાદ લઈને મુખ્યપ્રધાને લીધો ચાર્જ
દાદા ભગવાનના આશીર્વાદ લઈને મુખ્યપ્રધાને લીધો ચાર્જ

દાદા ભગવાનના આશીર્વાદ લઈને સંભાળ્યો કાર્યભાર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહેલી સવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો(Bhupendra Patel takes charge of CMO office) હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ભુપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યપ્રધાન તરીકે સપથ લીધા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના ચરણોમાં પૂષ્પ અર્પણ કરીને રાજ્યની જનસેવાનો કાર્યભાર સંભાળ્યો (Bhupendra Patel takes charge of CMO office) હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય પ્રધાનમંડળના નવનિયુક્ત પ્રધાનોએ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા (Bhupendra Patel takes charge of CMO office) હતા.

પ્રધાનોએને શુભેચ્છા પાઠવી: મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે મંગળવારે પોતાના પદભાર સંભાળ્યા (Bhupendra Patel takes charge of CMO office) છે. મુખ્યપ્રધાનએ નવનિયુક્ત સૌ પ્રધાનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

મંત્રીઓને ખાતા ફાળવાયા
મંત્રીઓને ખાતા ફાળવાયા

મંત્રીઓને ખાતા ફાળવાયા: શપથવિધી બાદ નવા પ્રધાનમંડળની પહેલીવાર બેઠક યોજાઈ હતી. જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલને બનાવ્યા(Bhupendra Patel took oath as CM on Monday) છે, જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ પ્રધાન તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કુબેર ડિંડોરને પ્રા.શિક્ષણ, આદિજાતિ મંત્રાલય અપાયું છે. જ્યારે રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ સોંપાયું(Bhupendra Patel takes charge of CMO office) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.