- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, 5 જિલ્લામાં વાયુવેગી કાર્યક્રમો
પીએમ નરેન્દ્ર મોદી અતિવ્યસ્ત શિડ્યૂલ લઇને વધુ એકવાર ગુજરાત મુલાકાતે ( PM Modi Gujarat Visit ) આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections ) જાહેર થવાને ગણતરીના કલાકો બાકી હોવાના અનુમાનો વચ્ચે પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 15670 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Launch of 15670 crore project in Gujarat )થશે. તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. Click here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
1 કેદારનાથ દુર્ઘટનામાં 2 પિતરાય બહેનો સહીત 3 ગુજરાતી કાળને ભેટ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહેલા ગરુડ ચટ્ટીમાં હેલિકોપ્ટર ક્રેશ (kedarnath helicopter crash) થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 મુસાફરો ગુજરાતના, મુંબઈનો પાયલટ અને 3 ચેન્નઈના રહેવાસી હતા. ગુજરાતના મૃતકો માટે સીએમ ભુપેન્દ્ર પટેલે 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. Click here
2 બે સગી બહેનોના કેદારનાથમાં કેવી રીતે થયા મૃત્યું, જાણો આ હકીકત
કેદારનાથના દર્શન કરવા નીકળેલી બે પિતરાય બહેનોના પરિવારજનોએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે, દીકરીના અંતિમદર્શન પણ નહીં થાય. સતત ડૂમા, ડુસકા અને રૂદન સાથે બન્ને દીકરીના સ્વજનોએ આ આઘાત વેઠ્યો. જ્યારે એ ઘટનાની જાણ થઈ કે, બન્ને દીકરીઓ હવે નથી. ભાવનગરની દીકરી કેદારનાથ દર્શન કરવા ગઈ અને ભાવ વગરના બની ગયા પરિવાર જન. જોઈએ એમના ઘરની સ્થિતિ અંગે એક અહેવાલ Click here
3 PFI સભ્ય ઝૈદને લખનૌ જેલમાંથી અયોધ્યા લઈ જવામાં આવશે, NIA કોર્ટે મંજૂર કર્યા પોલીસ રિમાન્ડ