વલસાડમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ થયા બંધ, જાણો હાલની સ્થિતિ વિશે

By

Published : Jul 10, 2022, 6:48 PM IST

thumbnail

વલસાડ : વલસાડના ધરમપુરના રાજપુરી ગામે હનુમંતમાળ જતા માર્ગમાં મોટા પથ્થરો સાથે ભેખડ વરસાદના કારણે ધસી પડતા રસ્તો બંધ થઈ ગયો(Heavy rains in Valsad) હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દર વર્ષે રાજપુરી જંગલ ગામે પહાડ ઉપરથી ભેખડો ધસી પડે છે. ભેખડ ધસી પડતા હનુમંતમાળ તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે બાધિત થયો હતો. આ અંગેની જાણકારી વહીવટીને આપવામાં આવી હતી. PWD વિભાગ દ્વારા JCBની મદદથી ભેખડો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.