ગોંડલ: વોરાકોટડાના કોઝવે પર પાણીના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઈ, 5ને બચાવાયા

By

Published : Sep 1, 2020, 7:53 PM IST

thumbnail

રાજકોટ: ગોંડલથી વોરાકોટડા રોડ પરની બેઠી ધાબી પરથી પાણીના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઇ હતી. છકડો રિક્ષામાં 5 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ મામલતદાર, તાલુકા પોલીસ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રિક્ષામાં સવાર 5 લોકોને બચાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.