જામનગરમાં રૂ. 6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલી RTO કચેરીનો શુંભારંભ

By

Published : Jun 25, 2020, 5:42 AM IST

thumbnail

જામનગરઃ શહેરમાં આજથી રૂપિયા 6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલી RTO કચેરી આજથી કાર્યરત કરાઈ છે, ત્યારે લાયન્સ સહિત કામગીરી માટે સ્થાનિકો મોટી સંખ્યામાં આવ્યાં હતા. જેમને કોરોનાના પગલે ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું હતું. કચેરીમાં લોકો માટે ઉભી કરાયેલી સુવિધાની જાણકારી મેળવવા માટે Etv ભારતની ટીમ RTO કચેરી પહોંચી હતી. જ્યાં તેમણે RTO કચેરીના વડા જૈમીન ચૌધરી સાથે વાત કરી તમામ વ્યવસ્થની માહિતી મેળવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.