કૃષિ બિલ-2020 મુદ્દે મહીસાગર જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા...

By

Published : Sep 23, 2020, 5:24 PM IST

thumbnail

મહીસાગર : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ-2020 સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ બિલને લઇને અનેક અટકળો ચાલી રહી છે. ઘણા લોકો આ બિલના સમર્થનમાં છે તો ઘણા લોકોનું કહેવું છે કે, આ બિલ ખેડૂત વિરોધી છે તો આવો આપણે જાણીશું કે શું કહે છે મહિસાગર જિલ્લાના ખેડૂતો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.