કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે પોરબંદરના ખેડૂતોની પ્રતિક્રિયા...
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8900518-thumbnail-3x2-porbandar.jpg)
પોરબંદર : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ બિલને લઇને અનેક અટકળો ચાલી રહી છે. ઘણા લોકો આ બિલના સમર્થનમાં છે, તો ઘણા લોકોનું કહેવું છે કે આ બિલ ખેડૂત વિરોધી બિલ છે. તો આવો જાણીએ શું કહે છે પોરબંદર જિલ્લાના ખેડૂતો...