વડાપ્રધાન મોદીનો જન્મદિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાશેઃ વિજય રૂપાણી

By

Published : Sep 14, 2019, 9:30 PM IST

thumbnail

અમદાવાદઃ 17 સપ્ટેમ્બરના રોજ આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ બે વર્ષમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટી નોંધાઈ છે, ત્યારે વડાપ્રધાનના જન્મદિન અને ડેમની ઐતિહાસિક સપાટીની બેવડી ખુશીની ઉજવણી નર્મદા ખાતે કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી  છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.