સુરેન્દ્રનગર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

By

Published : Nov 9, 2019, 7:53 PM IST

thumbnail

સુરેન્દ્રનગરઃ અયોધ્યા કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સર્વોપરી ગણીને શાંતિ જાળવવા હિન્દુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓએ શાંતિની અપીલ કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.