મહીસાગરમાં આમ આદમી પાર્ટી વિજેતા જાહેર થતા વિજયોત્સવ મનાવ્યો

By

Published : Mar 2, 2021, 5:28 PM IST

thumbnail

મહીસાગરઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી અંતર્ગત આમ આદમી પાર્ટી વિજેતા જાહેર થતાં વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપને 301 મતથી પછડાટ આપીને કારંટા તાલુકા પંચાયત બેઠક પરથી અરવિંદભાઈ પટેલ 1,409 મત સાથે વિજયી થયા છે. ભાજપે 1,108 તેમજ કોંગ્રેસે 474 મત મેળવ્યા હતા. કારંટાના લોકો માટે આ ખૂબ મોટી જીત છે તેમજ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું તે ભાજપ માટે ચિંતાનો વિષય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.