ડીસા મામલતદારનું કોરોનાથી મોત, 20 દિવસથી હતા એડમિટ

By

Published : Oct 7, 2020, 12:05 AM IST

Updated : Oct 7, 2020, 5:38 AM IST

thumbnail

બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનામાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે એટલે કે મંગળવારે ડીસામાં વધુ એક મોત કોરોનાના કારણે થયું છે. ગત 20 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ડીસાના મામલતદાર ડી.વી.વણકરનું કોરોનાને કારણે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેમ્બરના રોજ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Last Updated : Oct 7, 2020, 5:38 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.