ડિસ્કવર ઇન્ડિયા: ભાલકા તીર્થમાં શ્રીકૃષ્ણની અંતિમ લીલા સ્થળ પર કરો ન્યાયના દર્શન

By

Published : Mar 6, 2020, 7:59 AM IST

thumbnail

ગીર સોમનાથ : પ્રભાસ તીર્થ અને ગીર સોમનાથ જીલ્લો મુખ્યત્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના કારણે પ્રસિધ્ધ છે. પણ આ ભૂમિ ઉપર શ્રીકૃષ્ણનો પણ એટલો જ પ્રભાવ છે. પ્રભાસ તીર્થમાં ભાલકા મંદિર એ શ્રીકૃષ્ણની અંતિમ લીલા અને ન્યાયદર્શનનું સાક્ષી છે. ત્યારે ઇટીવીના માધ્યમથી ચાલો આપણે ભાલકાના દર્શન કરી અને યોગેશ્વર કૃષ્ણની અંતિમ લીલા વિશે વિસ્તારથી જાણીએ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.