બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે યોગ્ય તપાસ કરવા અધિક કલેકટરને આવેદન પાઠવ્યું
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5139749-thumbnail-3x2-vld.jpg)
વલસાડ: બિન સચિવાલયની પરીક્ષામાં કેટલાક વિસ્તારમાં ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપ સાથે વલસાડના યુવાનોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પરીક્ષામાં ગેરરીતિ અંંગે ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરી છે.