છોટાઉદેપુરમાં સરદાર પટેલ જ્યંતી નિમિતે 'રન ફોર યુનિટી'નો કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 31, 2019, 9:40 PM IST

thumbnail

છોટાઉદેપુર: આઝાદી પછી 562 રજવાડામાં વિખરાયેલા ભારત દેશને એક અને અખંડ રાષ્ટ્ર બનાવવા સરદાર પટેલે આપેલા યોગદાનને બિરદાવવા છોટાઉદેપુરમાં 'રન ફોર યુનિટી' નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વલ, કલેક્ટર કે.એસ.વસાવા, જાસુભાઈ રાઠવા સહિત અનેક મહાનુભવોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ પ્રથમ પાંચ દોડવીરોને રોકડ ઈનામ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.