જૂઓ, એક્ટર કરન મેહરા વિરુદ્ધ પત્નિ નિશા રાવલે શા માટે ફરી નોંધાવી ફરિયાદ...

By

Published : Jun 29, 2021, 7:11 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક: TV એક્ટ્રેસ નિશા રાવલ (Nisha Rawal) અને "યે રિશ્તા ક્યા કહેલાતા હૈ"(Yeh Rishta Kya kehlata Hai) ફેમ કરન મેહરા(Karan Mehra) વચ્ચેના વિવાદે ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ગોસિપને હવા આપી છે. 25 જૂને કરન વિરૂદ્ધ 'ડોમેસ્ટિક વાયોલન્સ'નો કેસ નોંધાવી મીડિયા સમક્ષ કરનના ગુના ઉઘાડા પાડ્યા હતાં. તેણે એવા પણ ખૂલાસો કર્યો છે કે, કરન અન્ય સ્ત્રી સાથે ગેરસંબંંધો પણ ધરાવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.