ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં કિંજલ દવેના સ્વરમાં મા જગદંબાની મહાઆરતી

By

Published : Sep 9, 2022, 10:49 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

બનાસકાંઠા અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે સમાપ્ત થવાને આરે છે. ભાદરવી પૂનમના અગાઉના દિવસે અંબાજી ધામમાં મા જગદંબાની મહાઆરતીનું આયોજન કારાયું હતું. ગુજરાત વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા લોક ગાયિકા કિંજલ દવેને આ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બોલાવ્યા હતા. કિંજલ દવેના સ્વરમાં મહાઆરતી યોજાઈ હતી. આવો આપણે અંબાજી માતાજીના મહાઆરતીને નિહાળીએ. Bhadarvi Poonam Fair Ambaji, Ambaji Tourism Fair,Bhadarvi poonam Ambaji Maha Arati,Gujarat Vikas Yatradham Development Board

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.