કાંકરિયા કાર્નિવલ 2019માં ઉમટી લોકોની ભીડ...

By

Published : Jan 1, 2020, 4:38 PM IST

thumbnail

અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો પ્રારંભ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી કરાવ્યો હતો. 12મો કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલ્યો હતો. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ કાંકરિયા કાર્નિવલને નિહાળવા માટે અનેક મુલાકાતીઓ આવ્યા હતા. તેમજ કાર્નિવલનો આનંદ ઉઠાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.