અમે JNUના ઋણી છીએ, હવે ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે: કન્હૈયા કુમાર

By

Published : Jan 9, 2020, 11:45 PM IST

thumbnail

નવી દિલ્હીઃ JNUSUના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર ગુરુવારે JNUના વિદ્યાર્થીઓના સમર્થનમાં દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કન્હૈયાએ કહ્યું કે, આ અમારી જવાબદારી છે કારણ કે, અમે JNUના ઋણી છીએ અને હવે ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન તેમણે રવિવારે થયેલી હિંસાની નિંદા કરી હતી. અને કન્હૈયા કુમારે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વધુમાં તેણે કહ્યું કે, આખી યુનિવર્સિટીને રાષ્ટ્રવિરોધી કહેવું એ સંપૂર્ણપણે ખોટું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.