ETV Bharat / state

મોરબી જલારામ મંદિર દ્વારા કોરોના દર્દી તેમજ બિનવારસી અસ્થીઓનું સામુહિક વિસર્જન કરાશે

author img

By

Published : Dec 12, 2020, 9:25 PM IST

મોરબી જલારામ મંદિર દ્વારા દર વર્ષે બિનવારસી અસ્થીઓનું સૂર્યગ્રહણ પૂર્વે સામુહિક વિસર્જન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે શનિવારે જલારામ મંદિરના અગ્રણીઓ મોરબીથી 35 અસ્થીઓ એકત્રિત કરી પૂજન કરીને સોમનાથ ત્રિવેણી સંગમમાં અસ્થી વિસર્જન કરવા રવાના થયા હતા. જેનું વિસર્જન સામુહિક રીતે કરવામાં આવશે.

ETV BHARAT
મોરબી જલારામ મંદિર દ્વારા કોરોના દર્દી તેમજ બિનવારસી અસ્થીઓના સામુહિક વિસર્જન કરાશે

  • મોરબી જલારામ મંદિર દ્વારા અસ્થી વિસર્જન કરાશે
  • રવિવારે સોમનાથ ત્રિવેણી સંગમમાં સામુહિક અસ્થી વિસર્જન
  • 35 બિનવારસી અસ્થીઓનું કરવામાં આવશે વિસર્જન

મોરબીઃ જલારામ મંદિર દ્વારા દર વર્ષે બિનવારસી અસ્થીઓનું સૂર્યગ્રહણ પૂર્વે સામુહિક વિસર્જન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે શનિવારે જલારામ મંદિરના અગ્રણીઓ મોરબીથી 35 અસ્થીઓ એકત્રિત કરી પૂજન કરીને સોમનાથ ત્રિવેણી સંગમમાં અસ્થી વિસર્જન કરવા રવાના થયા હતા. જેનું વિસર્જન સામુહિક રીતે કરવામાં આવશે.

મોરબી જલારામ મંદિર દ્વારા કોરોના દર્દી તેમજ બિનવારસી અસ્થીઓના સામુહિક વિસર્જન કરાશે

રવિવારે સોમનાથ ત્રિવેણી સંગમમાં સામુહિક અસ્થી વિસર્જન

હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણ પૂર્વે અસ્થીઓનું વિસર્જન કરવું જરૂરી હોવાથી શનિવારે મોરબીના લીલાપર રોડ પરના વિદ્યુત સ્મશાન ખાતે કોરોનાથી મૃત્યુ પામનારા 25 લોકોની અસ્થી અને 10 બિનવારસી અસ્થીઓનું પૂજન કરીને સેવાભાવીઓ સોમનાથ ત્રિવેણી સંગમમાં સામુહિક અસ્થી વિસર્જન કરવા રવાના થાય હતા. આ અસ્થીઓ રવિવારે સોમનાથ ખાતે સામુહિક વિસર્જન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.