ETV Bharat / state

પ્રાથમિક આરોગ્યન કેન્દ્ર માલવણના ગામના 25 કુવામાં કલોરીનેશનની કામગીરી કરવામાં આવી

author img

By

Published : Sep 8, 2020, 8:05 PM IST

મહીસાગરમાં વર્ષાઋતુ દરમિયાન તેમજ નવા વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગો જેવાં કે ટાઇફોઇડ, હિપેટાઇટીસ, કોલેરા, જેવા રોગોની સામે નાગરિકોને રક્ષણ મળી રહે તેમજ તેઓની તંદુરસ્તી જળવાઇ રહે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર આરોગ્યુ કર્મચારીઓ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા કૂવાઓનું કલોરીનેશન કરવાની કામગીરી હાથ ધરાવામાં આવી છે.

etv bharat
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણના ગામોના 25 કુવાઓમાં કલોરીનેશનની કામગીરી કરવામાં આવી

મહીસાગર: કોરોનોની કામગીરીની સાથોસાથ વર્ષાઋતુ દરમિયાન તેમજ નવા વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગો જેવાં કે ટાઇફોઇડ, હિપેટાઇટીસ, કોલેરા, જેવા રોગોની સામે નાગરિકોને રક્ષણ મળી રહે તેમજ તેઓની તંદુરસ્તી જળવાઇ રહે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર આરોગ્યુ કર્મચારીઓ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા કૂવાઓનું કલોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

etv bharat
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણના ગામોના 25 કુવાઓમાં કલોરીનેશનની કામગીરી કરવામાં આવી

જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્યે કેન્દ્ર માલવણ વિસ્તારમાં આવેલા વિવિધ ગામોના પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતાં હોય તેવા 25 કુવાઓનું કલોરીનેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી ગ્રામજનોને પીવાનું શુધ્ધ કલોરીનેશન યુકત પાણી તેમજ પાણી જન્ય રોગો સામે રક્ષણ મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.