ETV Bharat / state

વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત

author img

By

Published : Jan 19, 2020, 4:25 AM IST

વિસાવદર: તાલુકાના કાલસારીમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગે સિંહણનો મૃતદેહ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત
વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત

મળતી માહિતી પ્રમાણે, રેડીયો કોલરથી સુરક્ષિત કરવામાં આવેલી સિંહણ કાલસારી ગામના વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે વીજ કરંટ લાગવાના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત
Intro:જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી માં વીજ કરંટ લાગતા સિંહણનું મોત Body:જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા એક સિંહનું મોત થયું છે જેને લઇને વનવિભાગે સિંહણનો મૃતદેહ કબજે લઇ ને વધુ તપાસ હાથ ધરી છે

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનો મોત થયું છે સિંહણના મોતના સમાચાર મળતા સિંહણના મૃતદેહને નો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે રેડીયો કોલર થી સુરક્ષિત કરવામાં આવેલી સિંહા કાલસારી ગામના વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે વીજ કરંટ લાગવાના કારણે સિંહણનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે વનવિભાગે સિંહણના મોતની ઘટનાને ગંભીર ગણીને તપાસ હાથ ધરી છે સિંહણનું મોત ખેતર ની ફરતે રાખવામાં આવેલા વાયરના કરંટ લાગવાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણે કરંટ લાગીને સિંહણનું તેની તપાસ વન વિભાગ કરી રહ્યું છે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.