ETV Bharat / state

સૂર્યગ્રહણના દિવસે જગત મંદિર દ્વારકાધીશના નિત્ય ક્રમમાં ફેરફાર

author img

By

Published : Jun 18, 2020, 3:39 AM IST

21 જૂન 2020ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ હોવાના ભગવાન દ્વારકાધીશ મંદિરના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સૂર્યગ્રહણના દિવસે જગત મંદિર દ્વારકાધીશના નિત્ય ક્રમમાં ફેરફાર
સૂર્યગ્રહણના દિવસે જગત મંદિર દ્વારકાધીશના નિત્ય ક્રમમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકા: આગામી તારીખ 21 જૂન 2020ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી ભગવાન દ્વારકાધીશના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી બપોરે 2:15 કલાકે કરવામાં આવશે.

સૂર્યગ્રહણના દિવસે જગત મંદિર દ્વારકાધીશના નિત્ય ક્રમમાં ફેરફાર

અભિષેક દર્શન 2:45 થી 3:30 કલાકે કરવામાં આવશે.

શ્રીજીના દર્શન 3:30થી 4:15

શ્રીંગાર આરતી 4:15 યોજાશે

શ્રીજીના દર્શન 4:30થી 5:30 કલાક સુધી

તેમજ ઉત્થાપન દર્શન 6:45 કલાકે થશે

સંધ્યા આરતી 7:45 કલાકે અને

શયન આરતી 8:30 કલાકે કરવામાં આવશે.

dwarka temple
સૂર્યગ્રહણના દિવસે જગત મંદિર દ્વારકાધીશના નિત્ય ક્રમમાં ફેરફાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.