ETV Bharat / city

જામનગરમાં ફાયર સેફટી અને NOC મામલે 2 હોસ્પિટલ સીલ

author img

By

Published : Jan 14, 2021, 3:10 PM IST

જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 127 જેટલી હોસ્પિટલોને નોટિસ આપવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેના કારણે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ગુરુવારે શહેરની ઓસવાડ અને શ્રેયાસ હોસ્પિટલને સીલ મારવામાં આવી છે.

ETV BHARAT
જામનગરમાં ફાયર સેફટી અને NOC મામલે 2 હોસ્પિટલ સીલ

જામનગરમાં રાજકોટ અને અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે મનપા ફાયર વિભાગ હરકતમાં

જામનગરની બે હોસ્પિટલ કરાઈ સીલ

હોસ્પિટલ સીલ થતાં ડૉક્ટર્સમાં ફફડાટ

ETV BHARAT
જામનગરમાં ફાયર સેફટી અને NOC મામલે 2 હોસ્પિટલ સીલ

જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 127 જેટલી હોસ્પિટલોને નોટિસ આપવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેના કારણે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ગુરુવારે શહેરની ઓસવાડ અને શ્રેયાસ હોસ્પિટલને સીલ મારવામાં આવી છે.

જામનગર મનપા NOC મામલે આકારપાણીએ

જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અગાઉ પણ અનેક હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનો અને એન.ઓ.સી મામલે નોટિસ આપવામાં આવી હતી.

જામનગરમાં ફાયર સેફટી અને NOC મામલે 2 હોસ્પિટલ સીલ

હોસ્પિટલમાં આગજનીની ઘટનાઓ બની

હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે, ત્યારે જામનગરમાં આવી કોઇ ઘટના ન બને તે માટે ફાયર ટીમ દ્વારા આજે ગુરુવારે 2 નામાંકિત હોસ્પિટલ સીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.