ETV Bharat / business

કોરોના સંકટ: સ્પાઇસ જેટ કેટલાક કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલી શકે છે

author img

By

Published : Apr 20, 2020, 6:51 PM IST

રવિવારે સ્પાઈસ જેટ દ્વારા દર મહિને 50,000 રૂપિયાથી વધુની આવક મેળવતા કર્મચારીઓને રોટેશનલ આધારે પગાર વગર રજા પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

spice
spice

મુંબઇ: સ્પાઈસ જેટને રોટેશનલ આધારે 50,000 થી વધુની કમાણી કરનારા પોતાના કર્મચારીઓને એક પછી એક રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાઇરસનું કારણ દેશમાં 3 મે સુધી લૉકડાઉન છે. આ સમય દરમિયાન, એરલાઇન કંપનીઓની ફ્લાઇટ સેવાઓ પણ બંધ છે.

આ વ્યવસ્થા ત્રણ મહિના સુધી એરલાઇનમાં રહેશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે એરલાઇન તેના કર્મચારીઓને તેમના કામના દિવસો અનુસાર એપ્રિલ મહિનાનો પગાર ચૂકવશે.

દેશવ્યાપી બંધને કારણે 25 માર્ચથી એરલાઇન્સની કમર્શિયલ ફ્લાઇટ્સ બંધ છે. આ લોકડાઉન 3 મે સુધી લંબાવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.