ETV Bharat / bharat

Corona update: 201 દિવસ પછી દેશમાં 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા

author img

By

Published : Sep 28, 2021, 11:15 AM IST

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18,795 નવા કેસ નોંધાયા છે અને 179 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી.

Corona update: 201 દિવસ પછી દેશમાં 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે
Corona update: 201 દિવસ પછી દેશમાં 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે

  • ભારતમાં 201 દિવસ બાદ 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 179 મૃત્યુ નોંધાયા

નવી દિલ્હી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં 201 દિવસ બાદ 20,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ નોંધાયા છે. ત્યારે 179 મૃત્યુ થયા હતા અને સક્રિય કેસનો આંકડો 2,92,206 છે. છેલ્લા 24 કલાકમાં 26,030 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: દેશમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા, 29,621 સાજા થયા, 276 લોકોના મોત

કુલ કેસ : 3,36,97,581

કુલ સ્વસ્થ : 32,9,58,002

કુલ મૃત્યુ : 4,47,373

કુલ સક્રિય કેસ : 2,92,206

કુલ રસીકરણ: 87,07,08,636

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 28,326 નવા કેસો નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.