ETV Bharat / bharat

JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદે કહ્યું, શોએબ અખ્તરથી તેજ ફેંકે છે મોદી-શાહ

author img

By

Published : Dec 28, 2019, 10:32 AM IST

મુંબઈ: નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધમાં મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય રૂપે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ પણ સામેલ થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમર ખાલિદે CAA વિરુદ્ધ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ખાલિદે CAA, NRCની આલોચના કરી હતી.

umar khalid
umar khalid

વધુમાં જણાવીએ કે, આ પ્રદર્શનમાં જામિયા મિલિયા ઈસ્લામિયા, જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય, અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય, ટાટા ઈન્સટીટયૂટ ઓફ સોશિયલ સાઈન્સ, IIT બોમ્બે, મુંબઈ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત સામાન્ય જનતા પણ સામેલ થઈ હતી.

JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદે કહ્યું, શોએબ અખ્તરથી તેજ ફેંકે છે મોદી-શાહ

પ્રદર્શન દરમિયાન ઉંમર ખાલિદે CAA કાયદાના વિરુદ્ઘ મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મોદી-શાહ કેટલું ફેંકે છે ? આપણે પાકિસ્તાનથી પણ આગળ નીકળી ગયા. આ પહેલા શોએબ અખ્તર હતા પાકિસ્તાન પાસે અને હવે આપણી પાસે મોદી છે'

ઉમર ખાલિદે કહ્યું કે, 'અજય સિંહ વિષ્ટ પાખંડી યોગી છે' ખાલિદે કહ્યું કે, યુપીમાં હજ્જારો લોકો પર આરોપો લાગેલા છે. 20થી વધારે લોકો માર્યા ગયા છે, બધાને છાતીમાં ગોળી લાગી છે. ઉત્તર પ્રદેશ વિરોધ દબાવવા માટે બળનો પ્રયોગ કરી રહ્યું છે.

Intro:मुंबई । मोदी शहा जोडगोळी किती फेकणार आहेत. पाकिस्तानच्या पुढे गेले आहोत. आधी पाकिस्तानकडे शोहेब अखतर होता, आता आमच्याकडे मोदी आहेत, अशी टीका विद्यार्थी नेता उमर खालिद याने केली. उमर हा आझाद मैदानातील एन आर सी, सी ए ए विरोधात विद्यार्थ्यांनी आयोजित केलेल्या इन्कलाब मोर्चा दरम्यान बोलत होता.Body:उत्तर प्रदेश मधील घटना मन हळवणारी आहे. अजय सिंग बिष्त म्हणजेच योगी हे ढोंगी आहेत. उत्तरप्रदेश मध्ये 30 हजार लोकांवर गुन्हे दाखल केले आहेत. 20 लोकांना मारून टाकले आहे. एकाला पण पायाला गोळी लागली नाही. सर्वच्या छातीला गोळ्या लागल्या आहेत. योगी गुंड आहेत. उत्तर प्रदेश मध्ये बळाचा वापर विरोध दाबून टाकण्याच्या प्रयत्न केला जात आहे.
मोदी शहा किती फेकणार आहेत. काही दिवसांपूर्वी शहा बोलत होते एनआरसी सगळीकडे लावणार पण आता पलटू लागले आहेत. आता एन पी आर घेऊन आले आहेत.एन आर सी आणि एन पी आरचा काही घेणं देणं नाही असे शहा यांनी एका मुलाखतीत सांगितले आहे. मात्र 2010 मध्ये एन पी आर झाले आणि आता होणारे एन पी आर हा वेगळे आहे.
आम्हाला एन आर सी, सी ए ए, एन पी आर हे तिन्ही नको आहेत. इंटरनेट बंद करण्यात भारत सर्वात पुढे आहे. तुम्हाला आर एस एस च्या मुख्यालयाला वर झेंडे लावायला 50 वर्ष लागले त्याच बोला असे खालिद याने आपल्या भाषणात सांगितले.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.