ETV Bharat / bharat

ચંદ્રયાન-2 એક નિષ્ફળ મિશન નથી પણ સફળ પ્રયત્ન છેઃ અરવિંદ પરાંજપે

author img

By

Published : Sep 7, 2019, 9:19 PM IST

ETV BHARAT

મુંબઈઃ ચંદ્રયાન-2 અંગે નેહરૂ પ્લેનેટેરિયમના ડાયરેક્ટરે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે ચંદ્રયાન સાથેનો સંપર્ક તૂટતાં અમને થયું કે, કદાચ આ મિશન નિષ્ફળ નીવડ્યું છે. પણ મને દેશના લોકો પર ગર્વ છે. કારણ કે, ભારતવાસીઓએ ISROની મહેનતને વધાવી હતી.

માત્ર 2 કલાકના અંતરે ચંદ્રયાન સાથે અચાનક સંપર્ક તૂટ્યો
ચંદ્ર અને ચંદ્રયાન-2 વચ્ચે આશરે બે કલાકનું જ અંતર હતું, ત્યારે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. અનેક પ્રયાસો છતાં સંપર્ક થઈ ન શકતાં આ મિશનને અટકાવવામાં આવ્યું હતું. મને ગૌરવ એ છે કે, દેશના લોકોએ ISROના પ્રયાસને માન આપ્યું છે.

ચંદ્રયાન-2 એક નિષ્ફળ મિશન નથી પણ સફળ પ્રયત્ન છેઃ અરવિંદ પરાંજપે

બની શકે ચંદ્રયાન સાથે ફરીથી સંપર્ક થાય
ચંદ્રયાન અચાનક ખામી સર્જાવવાને કારણે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તે ચંદ્ર પર લેન્ડ થયું છે કે નહીં. તેના વિશે આપણને કોઈ માહિતી નથી. જો ચંદ્રયાન લેન્ડ થયું પણ હશે તો તે ચંદ્ર પર ફરતું રહેશે. બની શકે કે, આપણો તેની સાથે ફરીથી સંપર્ક થાય અને આપણને મહત્વની જાણકારી મળે.

મિશનને નિષ્ફળ ન કહી શકાય
ચંદ્રયાન-2ના મિશનને નિષ્ફળ એટલા માટે ન કહી શકાય કારણ કે, હજુ પણ ઓર્બાઇટર ચંદ્રની પ્રદશિક્ષા કરી રહ્યું છે. તેની સાથે કેટલાંક પ્રયોગો કરવામાં આવ્યાં છે. જે હજુ પણ યથાવત છે. અમે પ્રયોગોને જોઈ રહ્યાં છે. તેના પરિણામ આગામી દિવસોમાં મળશે. આ ઓર્બાઈટર એક વર્ષ સુધી ચંદ્રની પ્રદશિક્ષા કરશે. તેનાથી જરૂરી માહિતી મળતી રહેશે. આ મિશન ખામી આપણને આગામી મિશન વખતે મદદરૂપ થશે. એટલે હતાશ થવાની જરૂર નથી.

દરેક મિશનમાં નિષ્ફળતાની શક્યતા હોય જ છે
દરેક સફળતામાં નિષ્ફળતાના અંશ તો હોય છે પણ આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ પણ મિશન હતું. જેમાં નિષ્ફળતાના અંશ હતા જ જે થયું તેનાથી હતાશ થવાની જરૂર નથી. પણ તેનાથી બમણો પ્રયાસ કરીને નવા મિશનની શરૂઆત કરવી જોઈએ.

Intro:मुंबई । भारताची महत्वाकांक्षी मोहीम असलेले चंद्रयान 2 काल मध्यरात्री चंद्राच्या पृष्ठभागावर उतरणार होते. त्याचा संपर्क तुटल्यामुळे नेमकं यानाचे ब्लेंडर चंद्रावर उतरले आहे की नाही याचा शोध लागत नाही. ही मोहीम अपयशी ठरली असे काही जण म्हणत आहेत. परंतु, आशा मात्र अजून जिवंत आहेत. यानाचा संपर्क तुटण्याआधी आपल्याला काही माहिती मिळाली आहे ती नक्कीच आपल्या कामाला येणार आहे. अजूनही संपर्क होऊ शकतो, पण तो कधी होईल हे मात्र सांगता येणार नाही. अपयश हीच यशाची पहिली पायरी असते असे नेहरू तारांगणचे संचालक शास्त्रज्ञ अरविंद परांजपे यांनी सांगितलेBody:
यानाचा संपर्क का तुटला याचा नेमकं काय कारण हे आपण सांगू शकत नाही. इस्रो मध्ये काम करणारे शास्त्रज्ञच आपल्याला सांगू शकतील. येत्या काही दिवसांमध्ये संपर्क करण्यात ते यशस्वीही होऊ शकतील. त्याचबरोबर यान चंद्राच्या पुष्ठभागावर उतरत असतांना त्याने आपल्याला अनेक प्रकारे डेटा पाठवलेला आहे. याचा अभ्यास करून कोणत्या कारणामुळे ही घटना घडली, याचा शोध लावण्यासाठी फायदा नक्कीच होणार आहे. आज किंवा उद्या कदाचित माहिती कळणार नाही आपल्याला काही दिवसांची वाट पहावी लागेल.

काही लोकांना वाटत असेल की ही मोहीम अयशस्वी झाली तर असं नाही म्हणता येणार अयशस्वी झाले शेवटच्या टप्प्यामध्ये आपण उतरू शकलो नाही. काही लोक असही म्हणतील तुमचे ध्येय होते चंद्रावरती उतरायचं. पण अपयश ही यशाची पहिली पायरी असते. मात्र याला आपण अपयश मानले नाही पाहिजे आपल्या काही चुका झाल्या असतील तर त्या दुरुस्त करून नक्कीच इस्रो यशस्वी होईल.

अजूनही संपर्क होऊ शकतो का नाही ते मला आत्ता सांगणे शक्य होणार नाही.
कदाचित होऊ शकेल कदाचित नाही हे इस्रोमध्ये शास्त्रज्ञ बसलेले सांगू शकतील. ते रेडीओच्या माध्यमातून संपर्क साधायचा प्रयत्न करत आहेत. आणि ते सुद्धा आपल्याला कळेल काय झाले होते पण थोडा वेळ लागणार आहे असेही परांजपे यांनी सांगितले.

नोट

यामध्ये मराठी, इंग्लिश, हिंदी असे तिन्ही भाषेत बाईट आहेत.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.