ETV Bharat / bharat

CAA મુદ્દે ભારત બંધના એલાનની અફવા, મેરઠ પોલીસનો ખુલાસો

author img

By

Published : Jan 29, 2020, 10:35 AM IST

નાગરિકતા સંશોધન કાયદાને લઇ યુપીમાં વિરોધ પ્રદર્શનનો કાવતરું રચનાર સામે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે ફરી એક વખત ભારત બંધનો એલાન કરવામાં આવ્યું છે, પરંતુ મેરઠ પોલીસે ખુલાસો કર્યો છે કે, ભારત બંધ એલાન ખોટું છે. ખોટા પોસ્ટર્સ છાપી અને સોશિયલ માડિયામાં ખોટા નામોથી બંધની અપીલ કરવામાં કરતો એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની તપાસ પોલીસ કરી રહી હતી.

CAA ને લઇ ભારત બંધના અફવાનો મેરઠ પોલીસનો ખુલાસો
CAA ને લઇ ભારત બંધના અફવાનો મેરઠ પોલીસનો ખુલાસો

મેરઠ: એડવોકેટ રિઝવાન રમઝાનીના નામથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર અલગ અલગ ગ્રુપમાં CAAના વિરોધમાં ભારત બંધની અપીલ કરવામાં આવી હતી. જો કે, પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખુલાસો થયો હતો. આ શખ્સને જેમ જાણ થઇ કે તેના નામથી ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. જેની તુરંત જ પોલીસને જાણ કરી હતી.

CAA ને લઇ ભારત બંધના અફવાનો મેરઠ પોલીસનો ખુલાસો
CAA ને લઇ ભારત બંધના અફવાનો મેરઠ પોલીસનો ખુલાસો

આ આગાઉ પણ CAAના વિરોધમાં 20 ડિસેમ્બરના રોજ હિંસા થઈ હતી, ત્યારે પણ આ જ વ્યક્તિના નામનો ઉપયોગ ખોટા મેસજ ફેલાવાયો હતો અને સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી. આ સિવાય પોસ્ટર્સ ઉપર પણ રિઝવાન રમઝાનીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે આ શખ્યનું કહેવું છે કે, મેં કોઇ પણ પ્રકારના વિરોધથી કોઇ મતલબ નથી. તેણે કહ્યું કે, હું કોઈ ઉમેલા-એ-હિંદને નથી ઓળખતો અને તેનાથી મારે કોઇ મતલબ નથી. આ ઘટના સામે આવતાની સાથે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Intro:स्टोरी-सीएए को लेकर भारत बंद की साजिश का खुलासा, झूठी अफवाहें फैलाकर भारत बंद का आह्वान

एंकर-नागरिकता संशोधन कानून को लेकर यूपी में विरोध की साजिशों का पुलिस खुलासा कर रही है । वहीं इसी बीच एक बार फिर भारत बंद का भी ऐलान कर दिया गया। लेकिन मेरठ पुलिस ने खुलासा किया है कि भारत बंद का ऐलान फर्जी है ।झूठे पोस्टर छाप कर और सोशल मीडिया पर गलत नामों से बंद की अपील वायरल की जा रही है। इस बात का पता उस समय लगा जब मेरठ में वायरल होने वाले मैसेज की पुलिस ने पड़ताल की । दरअसल मेरठ के एडवोकेट रिजवान रमजानी के नाम से व्हाट्सएप और सोशल मीडिया के अलग-अलग ग्रुपों में सीए के विरोध में भारत बंद की अपील की जा रही थी ।लेकिन पुलिस ने जब इसकी पड़ताल की तो हकीकत पर से पर्दा उठ गया। जैसे ही इस शख्स को पता लगा के उसके नाम से कुछ शरारती तत्वों द्वारा उसके नाम का गलत इस्तेमाल करते हुए बंद की अपील वायरल कर रहे हैं। उसने तुरंत थाने पहुंचकर अज्ञात लोगों के खिलाफ तहरीर दी है ताकि अफवाह फैलाने वालों पर कार्रवाई की जा सके ।आपको बता दें कि इससे पहले भी एक के विरोध में 20 दिसंबर को हिंसा को अंजाम दिया गया। था उस समय भी इसी शख्स के नाम का इस्तेमाल करके सोशल मीडिया पर अपील वायरल की गई थी ।इसके अलावा पोस्टरों पर भी रिजवान रमजानी का नाम छाप कर विरोध करने के लिए कहा गया था। हालांकि इसी शख्स ने खुद ही नकार दिया कि उसका किसी भी विरोध से कोई लेना देना नहीं है ना तो वह तहरीक उलेमा ए हिंद को जानता है और ना ही उसका कोई लेना-देना है। वही असली ने इस मामले को गंभीरता से लेते हुए मुकदमा दर्ज करके कार्रवाई के निर्देश दिए हैं।

बाइट -रिजवान रमजानी, पीड़ित
बाइट- अजय साहनी, एसएसपी मेरठBody:Pankaj gupta
Meerut
9690259559Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.