ETV Bharat / bharat

કોરોનાને કારણે શિવરાજ સરકારનો મહત્વનો નિર્ણય, આ શહેરો થશે સીલ

author img

By

Published : Apr 8, 2020, 11:34 PM IST

Updated : Apr 9, 2020, 12:30 AM IST

ભારતમાં દિન પ્રતિદિન કોરોના વાઈરસના કેસ વધતા જાય છે. કોવિડ 19ના વધતા સંક્રમણને લઈ શિવરાજ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

shivraj singh
shivraj singh

ભોપાલઃ કોરોનાને લઈ ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મધ્યપ્રદેશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાને લઈ શિવરાજ સરકારે રાજ્યના ત્રણ શહેર ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને ગુરૂવારે સીલ કરવાનો નિર્દેશ કર્યો છે.

બુધવારે મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણે નિર્દેશ કર્યો છે કે કોરોનાના વધતા પ્રભાવને લઈ ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને સંપુર્ણ રીતે સીલ કરવાનો નિર્ણય લીધો છે.

Last Updated : Apr 9, 2020, 12:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.