ગુજરાત

gujarat

ઝારખંડ: કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5 લોકો જીવતા સળગી ગયા

By

Published : Sep 15, 2021, 12:45 PM IST

રામગઢ: રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના મુરબંદા લારી પાસે બસ અને વેગનઆર કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ સામ-સામે ટક્કર બાદ બસ વેગનઆર પર ચઢી ગઈ. આના કારણે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. જોતા જોતામાં બંન્ને વાહનોમા આગ લાગી ગઈ હતી આ દુર્ઘટનામાં વેગનઆર પર સવાર ઘણા લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ કેટલાક કલાકો સુધી બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ શકી નથી.

ABOUT THE AUTHOR

...view details