ગુજરાત

gujarat

પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટેનો સવાલ: સેનાની ભૂમિનો ઉપયોગ મેરેજ હોલ, ફિલ્મઘર શા માટે બનાવવા

By

Published : Nov 27, 2021, 7:19 PM IST

પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે દ્વારા સંરક્ષણ વિભાગના સચિવને પ્રશ્ન કરવામાં આવ્યો કે રણનીતિક અને રક્ષા માટે ફાળવેલ ભૂમિનો ઉપયોગ લગન્ની પાર્ટીઓ તેમજ ફિલ્મ ઘરો જેવી વ્યવસાયિક પ્રવૃતિઓ માટે કેમ થઇ રહી છે. જ્યારે શક્તિશાલી સેનાને વ્યવસાયિક ગતિવિધિઓ માટે રક્ષા ભૂમિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટેનો સવાલ: સેનાની ભૂમિનો ઉપયોગ મેરેજ હોલ, ફિલ્મઘર શા માટે બનાવવા
પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટેનો સવાલ: સેનાની ભૂમિનો ઉપયોગ મેરેજ હોલ, ફિલ્મઘર શા માટે બનાવવા

  • પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટેનો રક્ષા સચિવને ફટકાર
  • રક્ષા ભૂમિનો ઉપયોગ વ્યવસાયિક પ્રવૃતિઓ માટે
  • લેફ્ટિનેન્ટ જનરલ મોહમ્મદ હિલાલને પૂછતાછ કરાઇ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે (Pakistan Supreme Court) શુક્રવારના રોજ રક્ષા સચિવને સવાલ કરવાામાં આવ્યો હતો કે રણનીતિક અને રક્ષા ભૂમિનો ઉપયોગ લગન્ની પાર્ટીઓ તેમજ સિનેમાઘરો જેવી વ્યવસાયિક પ્રવૃતિઓ માટે કેમ (Why use army land to build marriage hall, movie theater) થઇ રહી છે. ન્યાયલય દ્વારા આ વિશે પૂછપરછ ત્યારે કરવામાં આવી છે, જ્યારે શક્તિશાલી સેનાને વ્યવસાયિક ગતિવિધિઓ માટે રક્ષા ભૂમિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રક્ષા ઉદેશયો માટે સોંપવામાં આવેલ ભૂમિનો ઉપયોગ વ્યાવસાયિક રીતે

પાકિસ્તાનના પ્રધાન ન્યાયાધીશ ગુલજાર અહમદની અધ્યક્ષતાવાળી ત્રણ પીઠ સૈન્ય ભૂમિનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે લેવામાં આવેલ મુદ્દા પર સુનાવણી કરવામાં આવતી હતી. ડોન સમાચાર પત્રની એક ખબર પ્રમાણે ન્યાયાધીશે સૈન્ય ભૂમિના વ્યવસાયિક ઉપયોગને લઇને રક્ષા સચિવ સેવાનિવૃત લેફ્ટિનેન્ટ જનરલ મોહમ્મદ (Secretary of Defense Retired Lieutenant General Mohammed) હિલાલને પૂછતાછ કરવામાં આવી હતી. તેમણે પ્રશ્ન કર્યો કે, શું સંરક્ષણ ભૂમિ પર ફિલ્મઘર અને મેરેજ હોલ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા
રક્ષા ઉદેશયો માટે સોંપેલ જમીનનો ઉપયોગ પૈસા કમાવા માટે

પીઠે સવાલ કર્યો કે આ જમીન તમને રણનીતિક અને રક્ષા ઉદેશયો માટે સોંપવામાં આવી હતી, તમે આને પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. શું મેરેજ હોલ, ફિલ્મઘર અને હાઉસિંગ સોસાયટી સંરક્ષણ હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે?

આ પણ વાંચો:26/11 mumbai attack: ભારત-પાક સંબંધો વચ્ચે લાલ રેખા દોરાઈ, ઘા હજુ પણ ભરાયા નથી

લશ્કરી ભૂમિના વ્યાવસાયિક ઉપયોગની તપાસ કરવામાં આવશે

રક્ષા સચિવે કહ્યું, 'અમે નક્કી કર્યું છે કે હવે આવું કદી નહીં થાય.' તેમણે કહ્યું કે હાઉસિંગ સોસાઈટીનું નિર્માણ અને લશ્કરી ભૂમિના વ્યાવસાયિક ઉપયોગની તપાસ કરવામાં આવશે અને તેના પર રોક લગાવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details